શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી

હિન્દ ન્યુઝ,

જ્ઞાતિના ભાઈઓને વિનંતી છે ‌કે‌ તારીખ ‌૦ ૬/૦૩/૨૦૨૨ને રવીવાર ના શ્રી પંચમુખી હનુમાન મંદિરે મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા ને વર્ષ પુર્ણ થતુ હોય અને તા. ૧૬/૦૪/૨૦૨૨ ના હનુમાન જન્મ જયંતી આવતી હોય અને હિસાબ કિતાબ બતાવવાનો હોય તે સંદર્ભ એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે તો વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ને આમંત્રણ પાઠવ્યું છે તો આ શુભ પ્રસંગે ‌સર્વે‌ ભાઈઓ તથા બહેનોએ અચુક હાજરી આપવી.

સમય સાંજે ૫ : ૦૦ કલાકે થી ૮ : ૦૦ કલાકે

લિ.
શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી

રિપોર્ટર : વિમલ નિમાવત, જામનગર

Related posts

Leave a Comment