રોજગાર કચેરી – ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ રોજગાર કચેરીનાં લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન…

Read More

તા.૨૫ નવેમ્બરનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૧૧/૨૦૨૧નાં રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

રોજગાર કચેરી – ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર          ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ રોજગાર કચેરીનાં લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી…

Read More

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો નવેમ્બર-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૧/૨૦૨૧નાં રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમાં તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી રજાનાં દિવસો સિવાય તાલુકા કક્ષાનાં પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી તેમ…

Read More

“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ૨૦૨૧ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની થીમ પર ભાવનગર શહેરકક્ષાએ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૧/૧૧/૨૦૨૧ દરમ્યાન યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર વિસ્તારના શાળામાં ભણતા ધોરણ ૬ થી ૧૦ સુધીના ૧૦૦ બાળકોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમનું ઉદ્દઘાટન તા.૨૮/૧૦/૨૦૨૧ નાં રોજ ચેરમેનશ્રી શિશિરભાઈ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવાનાં હસ્તે કરવામાં આવ્યું…

Read More

આગામી તા.૯ થી લઘુતમ ટેકાનાં ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્રારા તા.૦૯/૧૧/૨૦૨૧ (લાભપાંચમ)થી લઘુતમ ટેકાના ભાવે મગફળીની જે ખેડૂતો દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેની પાસેથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ ભાવનગર APMC ખાતે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તળાજા APMC ખાતે તળાજા તાલુકાના ખેડૂતો, મહુવા APMC ખાતે મહુવા તાલુકાના અને જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. પાલીતાણા APMC ખાતે પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. જ્યારે ગારીયાધાર APMCમાં ગારીયાધાર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવે…

Read More

ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યાન રાત્રિના ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યમાન રાત્રિનાં ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ, તેવું જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે. જિલ્લા કલેકટરએ જાહેરનામામાં વધુ જણાવ્યું છે કે, નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન,…

Read More

કલેક્ટરની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ચાલુ માસે તા.૧૪ના રવિવારે, ૨૧ના રવિવારે, ૨૭ના શનિવારે અને ૨૮ના રવિવારે ઝુંબેશરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સમગ્ર નવેમ્બર માસ દરમિયાન યોજનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરી હતી. આ અંગે જરૂરી સૂચનો આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. વિઠલાણી, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, ચૂંટણી મામલતદાર આરજૂ ગજ્જર અને ચૂંટણીની કામગીરી માટે ખાસ નિમણુંક…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૩૦મી નવેમ્બર-૨૦૨૧ સુધી હથિયારબંધી

હિન્દ ન્યુઝ, ભુજ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી તેમજ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ હનુંમતસિંહ જાડેજાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૨/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ…

Read More