हिन्द न्यूज़, दिल्ली राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) ने उस मीडिया रिपोर्ट का स्वतः संज्ञान लिया है जिसमें 22 मार्च 2026 को छत्तीसगढ़ के महासमुंद जिले में स्थित खल्लारी माता मंदिर से लौटते समय रोपवे दुर्घटना में एक महिला की मृत्यु और सोलह अन्य के घायल होने की खबर है। बताया जाता है कि रोपवे का तार अचानक टूट गया और श्रद्धालुओं को ले जा रही ट्रॉली नीचे गिर गई। आयोग ने कहा है कि यदि समाचार रिपोर्ट में दी गई जानकारी सही है, तो यह पीड़ितों के मानवाधिकारों…
Read MoreAuthor: Admin
राष्ट्रीय मानवाधिकार आयोग ने छत्तीसगढ़ की विभिन्न जेलों में पिछले चार वर्षों में 285 कैदियों की कथित मौत का स्वतः संज्ञान लिया है
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) ने उस मीडिया रिपोर्ट का स्वतः संज्ञान लिया है जिसमें कहा गया है कि छत्तीसगढ़ की विभिन्न जेलों में पिछले चार वर्षों में कुल 285 कैदियों की मौत हुई है, जिनमें से सबसे अधिक 90 मौतें 2022 में और 66 मौतें जनवरी 2025 से 31 जनवरी 2026 के बीच हुईं। खबरों के अनुसार, राज्य सरकार ने विधानसभा में कैदियों की मौत के पीछे आत्महत्या और लम्बी बीमारियों को कारण बताया है। 23 मार्च 2026 को प्रकाशित मीडिया रिपोर्ट के अनुसार, राज्य…
Read MoreDial 112 જનરક્ષકની ઝડપી કામગીરીથી ડાંગરિયા ગામેથી ભટક તો વ્યક્તિ નો પરિવાર સાથે મિલાપ
હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના ડાંગરિયા ગામ વિસ્તારમાંથી કોલર અરવિંદભાઈ બાબુભાઈ દ્વારા Dial 112 જનરક્ષક પર જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વ્યક્તિ (ઉંમર આશરે 35 વર્ષ) વિસ્તારમાં ભટકતી હાલતમાં છે. માહિતી મળતાં જ Dial 112 જનરક્ષક મોરવા હડફની ટીમ – ઇન્ચાર્જ જશવંતસિંહ પગી તથા ડ્રાઈવર અજયભાઈ ડામોર – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતાં સદર વ્યક્તિ મળી આવી, જેને સ્થાનિક ગ્રામજનોએ માનવતા દાખવી સુરક્ષિત રીતે બેસાડી રાખ્યો હતો પૂછપરછ દરમિયાન તેઓ પોતાનું નામ તથા સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતો ન…
Read Moreકાલાવડના નિકાવા ગામે શ્રીરામ નવમી નિમિત્તે રામજી મંદિરે ભવ્ય આરતી નું આયોજન
હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ) આજ રોજ મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામ નાં જન્મોત્સવ ને વધાવવા ભારતભર માં ઠેર ઠેર શોભાયાત્રા સહિત મહા આરતી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં નિકાવા ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્રારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીરામનાં જન્મોત્સવને લઈને નિકાવા ગામે મેઈન બજારમાં આવેલ ભગવાન શ્રીરામજી મંદિરે ખાસ મહા આરતીનું આયોજન કરવામાં આવેલ. જેમા નિકાવાના ભક્તગણો મોટી સંખ્યામાં જોડાયા અને ભગવાન શ્રીરામજી ની મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી તેમજ “જય શ્રીરામ” નાં જયઘોષથી વાતાવરણ ભક્તિમયી બની ગયુ હતું. અંતે તમામ ભક્તોએ શ્રીરામજી…
Read Moreઅમદાવાદ ખાતે TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા ન્યુટ્રિશન કિટ વિતરણ, મિરઝાપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુટ્રિશન કિટ વિતરણ, દાણીલીમડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કિટ વિતરણ તેમજ સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેટર મુકેશભાઈ અને MO-PHI ડૉ. બેલાબેન મેડમ દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત નોબલનગર TU નરોડા UCHC ખાતે TB દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવ્યું.
Read Moreમિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર, અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાં મિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે.
Read Moreગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક બજેટ સત્ર સંપન્ન; UCC વિધેયક અને ₹4.08 લાખ કરોડના અંદાજપત્ર સાથે ગુજરાતનો નવો ઇતિહાસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ 🔹 પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરાઈ 🔹 સત્ર દરમિયાન 9 વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને 4 સંકલ્પો ગૃહમાં પસાર 🔹 પ્રથમવાર વિધાનસભાના પટાંગણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો સત્ર દરમિયાન કુલ 9 જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા કે જેમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026 વિધેયક’એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી #vaatvidhansabhani
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી. સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમના ઉપક્રમે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં 100થી વધુ અરજદારો પોતાની રજૂઆત સાથે ઉપસ્થિત રહ્યા; જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતમાં તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામ માટે સૂચના ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર…
Read Moreનેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટીને મળેલી ફરિયાદોના નિકાલમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક ગાંધીનગરમાં સંપન્ન. ▶️ રાજ્યમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં 2025ના વર્ષમાં કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. ▶️ કોલ સેન્ટરમાં અત્યાર સુધીમાં મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ▶️ 12 જિલ્લાઓમાં આવી 23 સમરસ હોસ્ટેલનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે આ ઉપરાંત 11 બોયઝ અને 14 ગર્લ્સ હોસ્ટેલ સમરસ હોસ્ટેલ મંજૂર.
Read Moreપાણી, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
હિન્દ ન્યુઝ, આહવા ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી કોઈપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતાં ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારાં ભાવ મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે…
Read More